This site uses cookies. Read how we use them, in our
privacy policy
.
I accept
ABOUT BAPS
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
(current)
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
AUDIOS
VIDEOS
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
ABOUT US
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
BOOKS
AUDIO
VIDEO
MAGAZINES
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
Audios
Videos
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
સત્સંગ લેખમાળા
All Article byસાધુ બ્રહ્મવિહારીદાસ
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૨
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Apr 2021
પોતાની જાતને ચાહવા માટે આત્મગૌરવ જરૂરી છે, તે માટે Be Pure (પવિત્ર બનો). એ જ રીતે પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી પાંચમો બોધપાઠ જે શીખવાનો છે, તે છે, Be Positive.(હકારાત્મક બનો).
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૧
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Mar 2021
તમે કયું કાર્ય કરો છો તેની નહીં, પરંતુ તે કાર્ય કેવી નિષ્ઠાથી કરો છો, તેનું મહત્ત્વ છે. કાર્ય-શ્રેષ્ઠતાની કદર થાય છે. ‘Be the best’(શ્રેષ્ઠ બનો).
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૦
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Mar 2021
ભારતીય પ્રજા એટલે દુનિયાનો સૌથી યુવાન દેશ. જ્યાં ૫૦ ટકા વસતી ૨૫ વર્ષથી ઓછી વયની છે. ૬૫ ટકા ભારતની પ્રજા ૩૫ વર્ષથી ઓછી વયની છે એટલે કે ૮૫ કરોડ લોકો. એક સમય એવો આવશે કે આપણી પાસે દુનિયાની સર્વશ્રેષ્ઠ યુવાશક્તિ, સર્વથી મહેનતુમાં મહેનતુ પ્રજા, આપણી પાસે હશે જે ‘યુવા ભારત’ બનશે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૯
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Feb 2021
પ્રમુખસ્વામી મહારાજે અનેકની સેવા કરી છે અને તેમના આચરણને જોઈને, સત્સંગમાં ‘Serve Others’ એ બી.એ.પી.એસ.ના સ્વયંસેવકોનો સહજ સ્વભાવ બની ગયો છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૮
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Feb 2021
પ્રમુખસ્વામી મહારાજે શબ્દોથી નહીં, પરંતુ આચરણથી ઉપદેશ આપ્યો છે. તેમના જીવનમાં સરળતાનો જે ગુણ હતો, સાથે જ નિર્માનીપણું હતું કે જે માત્ર શબ્દોથી કહેવાતું નથી, તેને પ્રમુખસ્વામી મહારાજના જીવનની પ્રત્યેક પળે આપણે અનુભવીએ છીએ.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૭
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Jan 2021
આમ, પ્રમુખસ્વામી મહારાજનો શિષ્ય સેવા કરવા માટે approval(સંમતિ)ની રાહ જુએ નહીં, સ્વયંભૂ સેવા કરવા લાગે. આ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગની નિશાની છે. પ્રમુખસ્વામી મહારાજે ગળથૂથીમાં સેવાના સંસ્કાર આપ્યા છે અને સેવા કરવી એ સાચા સત્સંગીઓનો second nature બની ગયો છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૬
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Jan 2021
આમ, કોઈને ક્ષમા આપવાથી તેના જીવનમાં પરિવર્તન આવે છે અને આપણે જો ક્ષમા આપી શકતા નથી તો આપણે બરાબર આપણું જીવન પણ જીવી શકતા નથી. માટે પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી આપણે પણ બીજાને સાચા દિલથી ક્ષમા આપતાં શીખીએ.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૫
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Dec 2020
સૌને સમજી, સૌના મુખ અનુસાર સૌને પ્રસાદ આપે તે, પ્રમુખસ્વામી મહારાજ. તેઓ નાનામાં નાની વાતનું ધ્યાન રાખતા. તેઓને કોઈ કહે નહીં તોપણ તેઓ બીજાની વાત સમજી જાય. સંજોગો સમજે, તેઓ બધાનું અંતર સમજે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૪
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Dec 2020
Understand each other. સમજી શકો એ પ્રેમની તાકાત છે. આપણે તો કોઈકનો અવાજ સમજી શકતા નથી. પ્રમુખસ્વામી મહારાજ કહે છે કે ‘Understand the silence of the soul.’ (તમે આત્માનું મૌન સમજો)
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧3
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Nov 2020
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી જે નવ બોધપાઠ શીખવાના છે, તેમાં છે, Love Others - બીજાને ચાહો, જે અંતર્ગત - પ્રથમ આવે છે કે Understand Others - બીજાને સમજો.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૨
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Nov 2020
હકીકતમાં ભગવાન અને સંતનો પ્રેમ સાહજિક છે. તેમાં દંભ કે દેખાવ નથી અને સર્વે માટે સમાન હોય છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૧
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Oct 2020
જેટલી સંસ્કૃતિ, જેટલા લોકો એટલા જ જીવનના ખ્યાલો અને હૃદયની લાગણીઓ બદલાતી રહે છે. પણ સર્વે વાતનો સાર એક જ છે - આપણી પરિવર્તિત પૃથ્વી ઉપર સતત સંઘર્ષમય સંસારમાં મનુષ્યમાત્ર સુખ, શાંતિ અને પ્રેમ શોધે છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૦
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Oct 2020
ઘરમાં સાચો પ્રેમ ન મળે તો વ્યક્તિ બહાર ફાંફાં મારે છે. કોઈ મિત્રો, અભિનેતાઓ, રમતવીરો વગેરેના આશિક બને છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૯
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Sep 2020
સતત વિશ્વના અનેક મહાન લોકોને મળી, અનેક વિદ્વાન ધર્મગુરુઓને મળી અને પછી તેઓ કહે છે, “Pramukh Swamiji is My Ultimate Teacher.”
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૮
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Sep 2020
‘બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ અને બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ’ આ સૂત્ર પ્રમુખસ્વામી મહારાજે ૯૫ વર્ષ જીવીને સમાજને આપ્યું છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૭
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Aug 2020
તમે ક્યારેક ઊંચું સ્વપ્ન સેવો ત્યારે લોકો એવું જ વિચારે છે કે આ તો શક્ય જ નથી. આ કરી જ ન શકે, પરંતુ શારીરિક મહેનતની સાથે તમારું માનસિક ‘વલણ’ પણ કાર્ય કરતું હોય જ છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૬
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Aug 2020
‘Life is like a camera, click it; if the photo is not good then delete it and click it again.’ ‘જીવન એક કેમેરા જેવું છે. ચાંપ દાબો અને ફોટો પાડો. જો સારો ફોટો ન આવે તો તેને ડિલીટ કરીને બીજો પાડો.’ કર્મ સારું કરો. જો સારું નથી, તો તેને દૂર કરીને, નવું કરો, આ કર્મવાદ છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૫
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Jul 2020
જેનાથી ‘સ્વ’ નું એટલે કે આત્માનું કલ્યાણ થાય છે, સાથે જ ‘પર’ - સમાજનું પણ કલ્યાણ થાય એવા વ્યવહારની વાત કરવામાં આવી છે. જે રીતે ભગવાન સ્વામિનારાયણે ‘શિક્ષાપત્રી’માં જણાવ્યું છે ‘सर्वजीवहितावहः’ - સર્વ જીવ હિતકારી.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૪
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Jul 2020
ભગવાનની શક્તિનો સંચાર થશે! With God, nothing is impossible - ભગવાનનો સંગાથ હશે તો આ જીવનમાં કશું જ અશક્ય નથી!
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૩
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Jun 2020
‘Ask the right questions and you will get the right answers.’ એટલે કે તમે સાચા પ્રશ્નો પૂછશો તો તમને સાચા ઉત્તર મળશે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Jun 2020
જે જે વ્યક્તિએ સાચા અને યોગ્ય પ્રશ્નો કર્યા છે, તે તે બધાની જ પ્રગતિ થઈ છે
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 May 2020
‘Life is not about earning or yearning, but more about learning.’ એટલે કે ‘જીવન માત્ર કંઈ કમાવા માટે નથી કે માત્ર કામનાઓ પૂર્ણ કરવા માટે નથી, પરંતુ કંઈક પામવા માટે, કંઈક શીખવા માટે છે.’
દિવ્ય દૃષ્ટિના અમૃતસમા પ્રમુખસ્વામી મહારાજ
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Apr 2012
ઘણીવાર આપણા મનમાં ભ્રમણા હોય છે કે યુગ, વાતાવરણ અને પરિસ્થિતિના આધારે ભજન, ભક્તિ અને કલ્યાણ થતું હોય છે, પણ હકીકતમાં ભગવાન અને સંતથી જ મોક્ષ છે, તેથી ગમે તેવો કળિયુગ પણ આપણા માટે સતયુગથીય અધિક જ છે.
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ અજાતશત્રુતાની ચરમસીમા
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Aug 2007
એડિસન, ૧૯૯૧, ઘ્.જ્.ત્. ઉત્સવ ભવ્યતાથી સમાપ્ત થયો. 'ન ભૂતો ન ભવિષ્યતિ' જેવું વાતાવરણ સર્જાયેલું.