પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
એક હાડવૈદ્ય દર્શને આવ્યા. તેઓ બધાનો રોગ મટાડતા હતા, પરંતુ તેઓને વ્યસન હતું. આ જાણીને તેમને વ્યસનમુક્ત થવાની પ્રેરણા આપતાં સ્વામીશ્રી કહે : ‘તમારું વ્યસન તો જાય, પણ જે તમારે ત્યાં સારવાર માટે આવે એ દર્દીને પણ વ્યસન જાય એ રીતની વાતો કરજો.’
Vachanamrut Gems
Loyã-8:
Overcoming Established Swabhavs
"… Similarly, if one remains in the company of a pious sãdhu and perseveres with great effort, even an established swabhãv can be overcome, but only with great effort."
[Loyã-8]