આપણે સૌ જાણીએ છીએ તેમ પૃથ્વી પર શુદ્ધ જળ, જે પીવાના ઉપયોગમાં લઇ શકાય તેનું સ્તર ઉત્તરોત્તર ઓછું થઈ રહ્યું છે. તેથી વરસાદના ચોખ્ખા પાણીનો સંગ્રહ કઈ રીતે કરી શકાય, પાણીનું મહત્વ, જળચક્ર, પાણીનું સંરક્ષણ વગેરે વિશે માહિતી પૂરી પાડતો એક વિશિષ્ટ કાર્યક્રમ - 'पानी की पुकार' નું આયોજન કરવામાં આવ્યું હતું.