પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											યોગીચરિતમ્   - ૨૫૨
									
                                    
                                        
	મોમ્બાસા, તા. ૧૩-૪-૧૯૭૦
	સવારે મંદિરે જતાં મોટરમાં યોગીજી મહારાજ ભટેશાને કહે, 'આજે આફ્રિકાના હરિભક્તોને ભેગા કરવા છે અને દેશના બધા હરિભક્તોને ભેટ આપવાની છે, શું? બધાને યાદગીરી રહે, સ્મૃતિ રહે. ફરી પાછા આ દેશમાં કોઈ આવવાના નથી. આ તો આપણે આવવાના હતા તે બધા આવ્યા... મારે તો પહેલેથી જ બધાને આપવાની ટેવ. કોઈ ગરીબ હોય, કોઈને કાંઈ હોય, પણ હું બધાને મદદ કરું. બધાને રાજી કરું...'
	કાગ બાપુએ ખરે જ કહ્યું છે -
	'જોગીડો દેતો દેતો ને દેતો રે જી...
	એનો કાંઈ ન બદલો લેતો રે જી...'
	- સાધુ ઈશ્વરચરણદાસ
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-24:
                                             
                                            The Perishable, and The Imperishable
                                        
                                        
                                            
	“… With the exception of God’s Akshardhãm, the form of God in that Akshardhãm and His devotees in that Akshardhãm, everything else – all of the realms, the demigods, and the opulence of the demigods – is perishable…”
	[Gadhadã II-24]