પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											યોગીચરિતમ્   - ૨૫૧ 
									
                                    
                                        
	મોમ્બાસા, તા. ૧૨-૪-૧૯૭૦
	યોગીજી મહારાજે સ્વપ્નદર્શનની વાત સવારે કરી હતી : 'આશાભાઈ અને દાજી સ્વપ્નામાં આવ્યા અને પછી મેં એમને ઓરડો આપ્યો ને દાતણ-પાણી વગેરે આપ્યું. આપણા જૂના હરિભક્ત તે શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર, તે મને થયું કે મારે સેવા કરવી જોઈએ. તે સેવા કરી ત્યાં ચાર વાગી ગયા...'
	- સાધુ ઈશ્વરચરણદાસ
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Vartãl-10:
                                             
                                            When God is not Manifest on this Earth - Go to the Sant
                                        
                                        
                                            
	“However, when God is not manifest on this earth, one should seek the refuge of the Sant who has the realisation of God – because the jiva can also attain liberation through him…”
	 
	[Vartãl-10]