પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											સ્વામીશ્રીની કાર્યકુશળતા 
									
                                    
                                        
	એક વાર પ્રમુખસ્વામી મહારાજનું પત્રવાંચન ચાલુ હતું એ દરમ્યાન એક યુવક સ્વામીશ્રીને મળવા આવ્યા. એમની સામે જોયા વગર સ્વામીશ્રી કહે, 'વાત કરો.' પેલા યુવકે પોતાના પ્રશ્નો રજૂ કર્યા. સ્વામીશ્રી કંઈ પણ બોલ્યા વગર પત્રો વાંચતા રહ્યા. પાંચ મિનિટ આવી રીતે પસાર થઈ ગઈ એટલે પેલા યુવકને એમ જ થયું કે સ્વામીશ્રીએ પોતાની વાતમાં ધ્યાન આપ્યું નથી. પરંતુ પત્રવાચન પૂરું કરીને સ્વામીશ્રીએ એ ભાઈના બધા જ પ્રશ્નોનું સમાધાન કરી આપ્યું. પોતે પત્ર વાંચતા હતા છતાં પેલા યુવકની રજેરજ વાત ઉપર સ્વામીશ્રીનું પૂરું ધ્યાન હતું ! બિનજરૂરી ઘટનાઓ ઉપર સ્વામીશ્રી લક્ષ આપતા નથી પણ જરૂરી બાબતોમાં સ્વામીશ્રી એક કરતાં વધારે સ્થળો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-38:
                                             
                                            A Devotee Never has Faith in Charms and Spells'
                                        
                                        
                                            
	“If a worldly person were to come across someone who could grant him wealth or a son, he would immediately develop faith in that a person. However, a devotee of God never has faith in charms and spells, in witchcraft or in vulgar, dramatic performances. If he were to have faith in charms, spells or witchcraft, then even though he may be a satsangi, he should be considered to be half-fallen.”
	[Gadhadã II-38]