પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 11-8-2010
	મુંબઈથી અભયસ્વરૂપ સ્વામીનો ફોન આવ્યો હતો. થોડા દિવસ પહેલાં મેલેરિયાને લીધે તેઓને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, એ સમાચાર સ્વામીશ્રીને મળ્યા હતા. જોકે અભયસ્વરૂપ સ્વામીએ અન્ય કાર્ય માટે ફોન કર્યો હતો, પરંતુ સ્વામીશ્રી તરત કહે : ‘પહેલાં તમારી વાત કરો. તમારો તાવ ઊતર્યો ?’
	અભયસ્વરૂપ સ્વામી કહે : ‘રવિવારથી ઊતરી ગયો છે. મંદિરે આવી ગયા છીએ.’
	સ્વામીશ્રી કહે : ‘સાચવી લેજો. તાવના વાવડ છે, પણ સાચવજો.’
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã III-14:
                                             
                                            Which is the Best Type of Bhakti?
                                        
                                        
                                            
	Then Nrusinhãnand Swãmi asked, “Of the nine types of bhakti, which is the best?”
	Shriji Maharaj replied, "Of the nine types of bhakti, whichever type aids one in developing firm attachment to God is the best type of bhakti for that particular person."
	[Gadhadã III-14]