પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 29-4-2017, કોલકાતા
	સ્વામીશ્રીના અલ્પાહાર દરમ્યાન અમૃતચરિતદાસ સ્વામીએ જુની સ્મૃતિ કરતાં સ્વામીશ્રીને કહ્યું :
	“2002ના વર્ષમાં પાર્સીપેની(યુ.એસ.)માં આપની પધરામણી થઈ રહી હતી. પધરામણી વધી ગઈ, આપનો બપોરનો આરામ ગયો. રાત્રે અમે માફી માગી, ‘આપને ભીડો પડ્યો, આપની વ્યવસ્થા ન સચવાઈ, માફ કરજો.’
	સામાન્ય માણસને ગુસ્સો આવી જ જાય, પણ આપે કહ્યું, ‘મારો 40 વર્ષથી અનુભવ છે કે આવું જ હોય.’
	પછી મેં પ્રશ્ન પૂછ્યો, ‘આવું થાય ત્યારે આપને શો વિચાર આવે ?’
	આપે કહ્યું, ‘એક સેકન્ડ પછી શું થવાનું છે તેનો પણ હું ઠરાવ કરતો નથી.”
	આવું વાક્ય દુનિયામાં બીજું કોણ બોલી શકે ?
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-13:
                                             
                                            The Necessity for Understanding God's Form
                                        
                                        
                                            
	“Whosoever realises this form will, like Me, never be drawn towards the pleasures of the vishays. In fact, you also see this form of God, but you do not comprehend it fully. However, when you come to comprehend this fact, you will not encounter any difficulty in subduing the desires for the panchvishays and swabhãvs such as lust, anger, etc.; they will be subdued easily.”
	[Gadhadã II-13]