પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 5-4-2017, કમ્પાલા
	સ્વામીશ્રી સભાસ્થળેથી ગાડીમાં બેસીને ઉતારે જવા નીકળ્યા. ઉતારે પહોંચતાં સમય લાગશે તેવી ધારણાથી સેવકોએ સ્વામીશ્રીની અનુમતિથી ચેષ્ટાગાન શરૂ કર્યું. પણ અત્યારે સહેજ પણ ટ્રાફિક ન હોવાથી ચેષ્ટા અડધી થઈ ત્યાં ઉતારો આવી ગયો. સ્વામીશ્રી નિજકક્ષમાં પધારી ગયા. સેવકે પૂછ્યું : ‘સ્વામી ! લઘુ કરવા જવું છે ?’
	સ્વામીશ્રી ઉતાવળે સોફા બાજુ જતાં કહે : ‘પછી...’
	એક પણ બીજી વાત કર્યા વગર સોફા પર બેસીને નેત્ર મીંચીને સ્વામીશ્રી આગળના ચેષ્ટાગાનમાં પરોવાઈ ગયા. ચેષ્ટાગાન પૂર્ણ કર્યા પછી જ લઘુશંકા કરવા પધાર્યા.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-10:
                                             
                                            When the Lure of Worldly Objects Fade
                                        
                                        
                                            
	"All people have a tendency such that on seeing an enticing object, their affection for any object that is not as enticing will naturally diminish. Thus, before the bliss of God's Akshardhãm, these worldly pleasures seem artificial; permanent bliss can only be found in the abode of God…"
	[Gadhadã II-10]