પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-2-2010, ગાંધીનગર
દુબાઈથી રોહિતભાઈ પટેલ દર્શને આવ્યા હતા. તેઓનો આજે જન્મદિવસ હતો. તેઓ કહે : ‘બસ, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી છે.’
સ્વામીશ્રી કહે : ‘એમાં બધું આવી ગયું.’
રોહિતભાઈ કહે : ‘ઊઠીને સૌથી પહેલાં निजात्मानं ब्रह्मरूपं... એ શ્લોક બોલું છું.’
સ્વામીશ્રી કહે : ‘એ બરાબર પકડી રાખવું એટલે બધાં જ કામ થશે.’
Vachanamrut Gems
Gadhadã II-10:
Attributes of Bhakti
"… Therefore, to realise such redemptive virtues in God and to seek His firm refuge is known as bhakti."
[Gadhadã II-10]