પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-9-2010, સારંગપુર
શ્રવણ મહિનાના વિચરણમાં પારાયણ કરવા માટે ગયેલા શ્રીજીકીર્તન સ્વામીએ સ્વામીશ્રીને હરિભક્તોના કેટલાક અનુભવોની વાત કરી. તેઓ કહે :
“અણુમાલા-કાંકરાપાર ગયા હતા. અહીં ભારત સરકારનું એટોમિક પાવર સ્ટેશન છે. એમાં નોકરી કરતા એન્જિનિયરો તથા અન્ય સ્ટાફને રહેવા માટેની મોટી ટાઉનશિપ છે. આ ટાઉનશિપમાં ઘણાં કુટુંબો આપણા સત્સંગી છે. આ વખતે ટાઉનશિપમાં પધરામણી કરતી વખતે દક્ષિણ ભારતીય એન્જિનિયર રમેશકુમાર મળ્યા. છેલ્લાં બાર વર્ષથી તેઓ અહીં રહે છે. સ્વામીશ્રી અને સંસ્થા પ્રત્યે તેઓને અત્યંત સદ્ભાવ છે. તેઓએ સ્વામીશ્રીના મહિમાની વાત કહેતાં કહ્યું કે ‘તમારે સંતોએ તો સત્સંગ પ્રચાર માટે કાંઈક ને કાંઈક બોલવું પડે, પરંતુ ગુરુજી (પ્રમુખસ્વામી મહારાજ) તો વર્તનથી ઘણું કહી દે છે. સાંકરીમાં એક વખત હું ગયો હતો. સભામાં દર્શન કર્યાં હતા. એ વખતે ગુરુજી માળા ફેરવતા હતા. તેઓની આ મૂર્તિ મારા અંતરમાં વસી ગઈ ને મને પ્રેરણા મળી ગઈ કે જીવનમાં કરવા જેવું એક ભગવાનનું ભજન જ છે.”
Vachanamrut Gems
Gadhadã II-26:
Understanding to Strenghen one's Satsang
“… Hence, a devotee of God should see only virtues in all satsangis and should find only flaws in himself. If a person has such an understanding, then even if he is not very intelligent, his satsang still becomes stronger day by day. Without it, though, even if he is very intelligent, he will fall back from the Satsang fellowship and in the end will certainly become a non-believer.”
[Gadhadã II-26]