પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-5-2010, અમદાવાદ
બારેજાનો રાહુલ રાણા નામનો એક યુવક રાત્રે બારેજાથી પદયાત્રા કરીને સવારે અહીં અમદાવાદ પહોંચ્યો. સવારે આરામ કર્યો - ન કર્યો અને વારા પ્રમાણે બપોરે બે કલાક ‘અભિષેક મંડપમ્’માં પ્રદક્ષિણા કરી. ત્યારપછી વળી બીજે દિવસે રાત રોકાઈને આખી રાત 1,800 જેટલી પ્રદક્ષિણા કરી. સ્વામીશ્રી એની આવી ભક્તિ જોઈને ખૂબ રાજી થયા.
Vachanamrut Gems
Gadhadã II-57:
One Whose Renunciation is Useless
“… If, on the other hand, a person can outwardly renounce many other things but cannot discard an object that hinders him in worshipping God, his renunciation is useless.”
[Gadhadã II-57]