પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											યોગીચરિતમ્   - ૧૧૫
									
                                    
                                        
	મુંબઈ, તા. ૧૮-૯-'૬૧
	આજથી મોરારબાગમાં 'હરિલીલાકલ્પતરુ'ની પારાયણ શરૂ થઈ હતી. રાતની સભામાં સ્વામીશ્રી સંતો પાસે પ્રશ્નોત્તર કરાવતા હતા. પ્રશ્નોત્તરમાં એક સંતે કહ્યું કે આપણને જે સત્પુરુષ મળ્યા હોય તેનો દૃઢ આશરો કરી લેવો.
	તે સાંભળી સ્વામીશ્રી કહે, 'આશરો ભગવાનનો કરવો. સંત પણ ભગવાનનો આશરો કરાવે એમ કહેવું.' એ પ્રમાણે ઉત્તર સુધાર્યો અને સિદ્ધાંત સમજાવ્યો.
	- સાધુ ઈશ્વરચરણદાસ
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-14:
                                             
                                            The Nature of Egotism
                                        
                                        
                                            
	"What is egotism like? Well, a person with egotism remains arrogant even before those who are superior to him, but he cannot become humble and serve them."
	[Loyã-14]