પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-3-2010, સારંગપુર
સુરતના એક મુમુક્ષુ દર્શને આવ્યા હતા. અત્યાર સુધી વ્યસન પાછળ 50 લાખ રૂપિયા તેઓએ ખર્ચી નાખ્યા હતા. આજે સ્વામીશ્રીના આશીર્વાદ પછી તમામ વ્યસનો મૂકવાની પ્રતિજ્ઞા માટે તેઓ આવ્યા હતા. સ્વામીશ્રી રાજી થયા.
સમાજમાં વ્યાપકપણે લોકોને એવી શ્રદ્ધા છે કે પ્રમુખસ્વામી મહારાજનો હાથ એક વખત માથા ઉપર પડી જાય એટલે વ્યસનોની ચુંગાલમાંથી છૂટી જ જવાય.
Vachanamrut Gems
Gadhadã II-18:
Means to Redeeming Five Sins
"… Now, even if a person has committed the five grave sins, if he has faith in God, then at some time or another he will be redeemed…"
[Gadhadã II-18]