પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-2-2010, ગાંધીનગર
ભોજન પછી સ્વામીશ્રી સંતો સાથે બેઠા હતા. નિખિલેશ સ્વામી કહે : ‘આપે અહીં આટલો અદ્ભુત વૉટર શૉ કર્યો એ માટે આપનો આભાર. આપની પ્રેરણાથી અદ્ભુત શૉ થયો છે.’
સ્વામીશ્રી કહે : ‘સંકલ્પ કરનાર મોટાપુરુષ બેઠા છે. એમણે પ્રેરણા કરી. યોગીજી મહારાજે પ્રેરણા કરી એટલે બધું થયું છે.’
વાતચીત દરમ્યાન સ્વામીશ્રીએ વિશ્વવિહારી સ્વામીને એમ પણ કહ્યું કે ‘અહીં બેસનારાની જગ્યા નાની પડશે.’
Vachanamrut Gems
Gadhadã II-8:
Introspection
"… Someone may ask, 'What is antardrashti?' The answer is: To direct one's vrutti towards either the internal or the external form of God is itself 'antardrashti'…"
[Gadhadã II-8]