પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
પ્રયાસવીનભાઈ તથા જાણીતા બિઝનેસમેન ચાર્લ્સ પટેલ સ્વામીશ્રીનાં દર્શન કરવા મુલાકાતકક્ષમાં બેઠા હતા. વાતમાંથી વાત કરતાં સ્વામીશ્રીએ કેટલીક વાત ગાંઠે બંધાવતાં કહ્યું : ‘કુટુંબમાં સંપ સૌથી અગત્યનો છે. સંપ, સુહૃદભાવ અને એકતા, એકબીજાનો પ્રેમ રહે અને એકતા રહે એ જરૂરી છે. મતભેદ તો થાય, પણ એનાથી મનભેદ ન થાય તો દુઃખ ન થાય. યોગીજી મહારાજ કહેતા કે એવા ઘરમાં સંપત્તિની સાથે સાથે સુખ પણ આવે છે.’ વળી, સ્વામીશ્રી કહે : ‘દરેકનો આદર કરવો. દરેક ધર્મનો આદર કરવો. કોઈનો અનાદર ન કરવો, પણ અનુસરવું તો એકને જ.’
Vachanamrut Gems
Loyã-8:
Good or Bad Nature
Then Shriji Mahãrãj asked, "Some children have a mature nature like elder people, whereas some have an extremely fidgety nature. Is that nature due to company, or is it inherent within their jiva?"
Shriji Mahãrãj answered, "For the most part, a good or bad nature is due to the company one keeps, but in some cases, it is due to past karmas."
[Loyã-8]