પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 31-3-2010, સારંગપુર
સ્વામીશ્રી આજે સારંગપુરથી વિદાય લેવાના હતા. એ સંદર્ભમાં જ્ઞાનવિજય સ્વામી કહે : ‘આજે આપ પધારો છો, પણ અંતરમાં કાયમ રહેજો, જેથી દૂર ન મનાય.’
સ્વામીશ્રી કહે : ‘અંતરમાં સંભાર્યા કરજો, અખંડ ભેગા જ છીએ, દૂર મનાય એ જ ભૂલ છે.’
હરિપ્રકાશ સ્વામી કહે : ‘પણ પ્રત્યક્ષની તાણ તો રહે ને !’
સ્વામીશ્રી કહે : ‘તાણ તો રહેવી જ જોઈએ, પણ જ્ઞાન પણ પાકું રાખવું.’
Vachanamrut Gems
Gadhadã II-17:
God is Uninfluenced
“… Therefore, God is certainly not subject to change; He is absolutely uninfluenced.”
[Gadhadã II-17]