પ્રેરણા પરિમલ
અદભૂત ભાથું...
(તા. ૧૧-૦૭-૨૦૦૮, સારંગપુર)
સભામંડપમાં સ્વામીશ્રી પ્રવેશ્યા અને લંડનથી આવેલા કિશોરોએ 'જોગી જોયા, જોવાનું કાંઈ ન રહ્યું રે લોલ.' પંક્તિનું ગાન કર્યું. સ્વામીશ્રી તેઓની નજીક પધાર્યા. ખુરશી મંડપના સિંહાસન તરફ થઈ, તો સ્વામીશ્રીએ પોતાની ગરદન વાંકી વાળીને પાછળ બેઠેલા કિશોરોને સંબોધીને કહ્યું, 'હવે કાંઈ જોવાનું ન રહ્યું હોય તો ત્યાં જઈને નાટકચેટક કે સિનેમા જોવાના નહીં. ત્યાં જઈને યોગીજી મહારાજને જ જોવા. જે ભાથું છે એ લઈને જવાનું ને સંભારવાનું.'
Vachanamrut Gems
Loyã-11:
Which Forms of God Should be Meditated Upon?
"Moreover, one should only meditate on the form of God that one has attained, not on the forms of the previous avatãrs…"
[Loyã-11]