પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 4-8-2017, લોસ એન્જેલસ
	આજે સ્વામીશ્રીને જે સ્વપ્ન આવ્યું હતું તે અત્યારે યાદ કર્યું :
	‘શાસ્ત્રીજી મહારાજે પ્રગટ થઈને આ ચિત્ર(મૂર્તિ)ની આરતી ઉતારી. પછી પાછા શમી (સમાઈ) ગયા. પછી સીધા બોચાસણ મંદિરે દેખાયા, ત્યાં પ્રતિષ્ઠાનો માહોલ હતો, ત્યાં આરતી ઉતારી. બાપા(પ્રમુખસ્વામી મહારાજ) મુજરા કરતા’તા...’
	સ્વામીશ્રીએ, બાપા કેવી રીતે મુજરા કરતા હતા તે, બે હાથ ઊંચા કરીને કરતાલ વગાડતાં મુજરા કરવાની એક્શન કરીને બતાવ્યું. ‘આવી રીતે મુજરા કરતા સ્વામીશ્રીનાં પ્રથમ વાર દર્શન થયાં.’
	આ સ્વપ્નમાં યોગીબાપા ક્યાંય ન આવ્યા, તેનું અનુમાન કરતાં સ્વામીશ્રી હળવેકથી કહે : ‘યોગીબાપા યુવાસભામાં હશે !’ સૌ હસી પડ્યા.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã III-13:
                                             
                                            Shriji Maharaj's Intense Love for God and His Devotees
                                        
                                        
                                            
	“In addition, the profound affection that I have for God and His devotees is so strong that even kãl, karma and mãyã are incapable of eradicating that affection. In fact, even if My own mind attempted to eradicate it, it would definitely not be eradicated from My heart. Such is the intense love I have for God and His devotees.”
	[Gadhadã III-13]