પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 28-7-2017, ટોરન્ટો
	આજે મૅડિકલ સેવામાં ડૉ. રાજમયૂરભાઈ હતા. સ્વામીશ્રીએ તેમને નજીક બોલાવીને કહ્યું : ‘તે વખતે (આ પૂર્વે) તે જાડા હતા, એમ હતું કે ક્યાં પહોંચશે ? પણ ઉતારી દીધું.’
	ડૉ. રાજમયૂરભાઈએ કહ્યું : ‘સ્વામી ! જેમ બહારથી મેં સુધાર્યું તેમ અંદરનું આપ સુધારી દેજો.’
	સ્વામીશ્રી હસતાં હસતાં કહે : ‘તમે બહારના (શરીરના) ડૉક્ટર અને અમે અંદરના (જીવના ડૉક્ટર).’
	સ્વામીશ્રીએ જાણે કે કહી દીધું કે અમને તો એક જન્મ-મરણનો રોગ ટાળતાં આવડે છે, બીજું આવડતું નથી.
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-55:
                                             
                                            I am always Cautious
                                        
                                        
                                            
	“In addition, a thought also remains within My heart that I am the ãtmã, distinct from the body; I am not like this body. Also, My mind is always cautious, lest a portion of mãyã in the form of rajogun, tamogun, etc., infiltrate My ãtmã! In fact, I am constantly vigilant of that.”
	[Gadhadã II-55]