પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											ઑક્સિજન 
									
                                    
                                        
	(તા. ૧૪-૬-૯૯, મુંબઈ)
	સ્વામીશ્રી રાત્રે ઠાકોરજી જમાડી રહ્યા હતા. નરેન્દ્રપ્રસાદ સ્વામી કહે, 'આખી દુનિયામાં બધા ઑક્સિજન લે છે ને કાર્બનડાયોક્સાઇડ છોડે છે. પરંતુ આપ જ એક એવી વ્યક્તિ છો જે ઑક્સિજન જ આપીને આખી દુનિયામાં પ્રસરાવો છો. આપની શક્તિથી બધા જીવે છે.'
	સ્વામીશ્રી જમતાં જમતાં હસી પડ્યા ને બંને હાથથી મુખને ઢાંકી દેતાં કહે, 'પણ લોકો ઑક્સિજન ઓછો લે તો ?
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-4:
                                             
                                            As Long as One is Attracted to Vishays
                                        
                                        
                                            
	"However, as long as a devotee is attracted to vishays, he has not realised God's transcendental greatness at all…"
	 
	[Gadhadã II-4]