પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											'છે કોઈ વૉલેન્ટીયર ?' 
									
                                    
                                        
	આજે સવારે અલ્પાહાર દરમ્યાન વોશિંગ્ટન ડી.સી. વિસ્તારના કો-ઓર્ડિનેટર મફતકાકા દરેક વિભાગનો અહેવાલ આપી રહ્યા હતા. એ દરમ્યાન સ્વામીશ્રીની નજર દીવાલને અઢેલીને ઊભેલા એક વૃદ્ધ હરિભક્ત ઉપર પડી. ચાલુ રિપોર્ટિંગમાં સ્વામીશ્રીએ મોટેથી પૂછ્યું : 'છે કોઈ વૉલેન્ટીયર ?'
	સ્વામીશ્રી કહે : 'પેલા બાપા (વડિલ) આમ દીવાલને અઢેલીને ઊભા છે, એમને ખુરશી લાવી આપો. યુવકો બધા શું કરે છે ?'
	સ્વામીશ્રીની આ વિશેષતા છે. એમના હૃદયમાં દરેક પ્રત્યે સહાનુભૂતિ અને કરુણા અહોરાત્ર છલકાયા કરે છે.
	(૪-૬-૨૦૦૪, એડીસન, ન્યૂજર્સી)
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Vartãl-12:
                                             
                                            Not Perceiving Faults in God in Any Way
                                        
                                        
                                            
	“… Just as when the roots of a tree are cut, the tree automatically becomes dry, similarly, a jiva who in any way perceives faults in God can never stay without falling from the Satsang fellowship.”
	[Vartãl-12]