પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 14-6-2010, દિલ્હી
	ભારતની કોકોકોલા કંપનીના સી.ઈ.ઓ. શ્રી કે.કે. દર્શને આવ્યા. ગાંધીનગરમાં સ્વામીશ્રીએ તેઓને માળા આપી હતી. તે માળા તેઓ રોજ ફેરવે છે ને વિશ્વના કોકોકોલા કંપનીના જેટલા હોદ્દેદારો ભારતમાં આવે એ સૌને પહેલાં અક્ષરધામમાં લઈ આવે છે.
	આ વાત સાંભળીને સ્વામીશ્રી કહે : ‘भगवान के दर्शन करने से बुद्धि अच्छी होती है।’
	કે.કે. કહે : ‘आपके दर्शन से बहुत बहुत शांति रहती है।’
	સ્વામીશ્રી કહે : ‘भगवान में श्रद्धा रख के काम करते हो तो भगवान ध्यान रखते हैं और भगवान पे श्रद्धा रखने से अपने पर कोई बोजा नहीं रहता है। मैंने किया, मैंने किया - ऐसा करने से बोजा होता है।’
	કે.કે. કહે : ‘लेकिन मैं तो आपके पर ही ध्यान रखता हूँ और इससे ही शांति रहती है।’ આટલું કહી તેઓએ ઉમેર્યું : ‘वैसे तो मुझे सी.ई.ओ. बनने की कोई ख्वाईश नहीं थी। मुझे तो निवृत्ति ले के आपकी संस्था में सेवा में जूटने का इरादा था।’
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-36:
                                             
                                            The Simple and Concise Definition of Maya
                                        
                                        
                                            
	“In this world, everyone talks of mãyã. I have seen the characteristics of that mãyã as follows: Affection for anything other than God is itself mãyã…”
	[Gadhadã II-36]