પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 15-4-2017, અમદાવાદ
	આજે પોઢાડવા આવેલા સંતોને ઉદ્દેશીને સ્વામીશ્રી કહેવા લાગ્યા : ‘દરેકમાં નિર્દોષબુદ્ધિ રાખવી, એ આપણી સેવા છે. ઊંચાઈએ જવું હોય તો આ છે.’
	નાગપુર પ્રતિષ્ઠા વખતે પોતે અનુભવેલી વાત કરતાં જ્ઞાનચિંતનદાસ સ્વામી કહે : મેં આપને કહેલું કે ‘કાંઈક નિયમ આપો.’ તે વખતે પણ આપે આ જ કહેલું : ‘દરેકને નિર્દોષ સમજવા, દિવ્ય સમજવા, આ નાનું લાગે પણ મોટું છે.’
	‘સાર આ જ છે.’ સ્વામીશ્રીએ અત્યારે કહ્યું.
	પછી કહે : ‘એક નંબરની સાધના દિવ્યભાવની છે.’
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-20:
                                             
                                            Attributes of one who is Atmic-Conscious
                                        
                                        
                                            
	“… Specifically, then, a person whose vision is facing inwards toward the ãtmã has no regard for his body, indriyas or antahkaran…”
	 
	[Gadhadã II-20]