પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બધું યાદ રાખે તો...
									
                                    
                                        
	(તા. ૧૪-૦૧-૨૦૦૮, મુંબઈ)
	મંદિરમાં ઠાકોરજીના દર્શન કરીને સ્વામીશ્રી જ્યારે મોટી લિફ્ટ આગળ પધાર્યા ત્યારે ઝોળી ધરીને ઊભેલા આનંદપ્રિય સ્વામી કહે : 'અમારી ઝોળીમાં આપના ગુણ ભરી દેજો.'
	સ્વામીશ્રી કહે, 'બધું યાદ રાખે તો ભાથુ ભરાયેલું રહે ને, પણ બધું ભૂલી જવાય છે.'
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã I-45:
                                             
                                            God has Form
                                        
                                        
                                            
	"…Purushottam Bhagwãn always possesses a form; He is not formless. Those who do believe Him to be formless just do not understand."
	 
	[Gadhadã I-45]