પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સભામાંથી વિદાય લઈને સ્વામીશ્રી નિજકક્ષમાં પ્રવેશ્યા ત્યારે આનંદપ્રિયદાસ સ્વામીએ તેમની આગવી શૈલીમાં સ્વામીશ્રીને પૂછ્યું : ‘સત્પુરુષે કોન્ટ્રાક્ટ લીધો છે કે ગાદી પર આવે એટલે બીમાર થવું ?’
સ્વામીશ્રી હસીને કહે : ‘હા.’
‘કેમ ?’
‘સેવા આપવા.’ સ્વામીશ્રીએ કહ્યું.
આપણને સેવા મળે, આપણો જીવ વૃદ્ધિ પામે તે માટે સત્પુરુષ બીમારી અંગીકાર કરે ! આ તે કેવી ભક્તવત્સલતા !
Vachanamrut Gems
Panchãlã-1:
Realising the Worldly Pleasures to be Insignificant
"In this way, realising the intensity of the bliss of God, one who is intelligent realises all other pleasures related to vishays to be insignificant…"
[Panchãlã-1]