પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-9-2010, સારંગપુર
રાજકોટથી મુકેશભાઈ વાઢેરનો ફોન હતો. તેઓનો પૌત્ર અકસ્માતમાં અક્ષરનિવાસી થયો હતો. સ્વામીશ્રીએ તેઓને ફોનમાં આશીર્વાદ અને સાંત્વના આપ્યા.
છેલ્લે મુકેશભાઈ કહે : ‘બાપા ! એની પાછળ પતાસાં વહેંચવાં કે સાકર ?’
સ્વામીશ્રી તરત જ કહે : ‘આપણે તો શોક હોય નહીં, આનંદ છે તો તમને જે ઇચ્છા હોય એ પ્રમાણે કરજો.’ આટલું માર્ગદર્શન આપ્યા પછી ફોન પૂરો થયો.
સ્વામીશ્રી કહે : ‘આવા બીચારા નિષ્ઠાવાળાને દુઃખ આવે છે, પણ સમજણ કેટલી સારી છે !’
Vachanamrut Gems
Gadhadã II-33:
The Only Thing in Shriji Maharaj's Heart and Mind
“… Should I recall in My mind any object or any person other than devotees of God, then I would feel comfortable only after I have totally distanced Myself from that object or person. Also, in My heart, in no way do I ever experience an aversion towards a devotee of God…”
[Gadhadã II-33]