પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-4-2010, ગાંધીનગર
એક યુવક મુલાકાતમાં આવ્યો અને કહે : ‘મને બહુ બીક લાગે છે. વાંચવા બેસું ત્યારે જ મન આઘુંપાછું થઈ જાય છે અને એકાગ્રતા રહેતી નથી.’
સ્વામીશ્રી કહે : ‘બીક શું લગાડવાની ? સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... કરતો રહેજે. તને કશું છે જ નહીં, ભ્રમણા થઈ ગઈ છે, પણ હિંમત રાખજે, ભગવાનનનું નામ લેજે, તો હિંમત રહેશે.’
Vachanamrut Gems
Gadhadã II-54:
Developing profound attachment for the Bhakta of God
“… Likewise, only one who develops such profound attachment for the Bhakta of God has realised satsang to be the most redemptive of all spiritual endeavours…”
[Gadhadã II-54]