પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											ધીરજ રાખવી...
									
                                    
                                        
	(તા. ૧૧-૦૬-૨૦૦૮, સારંગપુર)
	આજે અમદાવાદથી એક યુવક સ્વામીશ્રીનાં દર્શને આવ્યો હતો. તેણે સ્વામીશ્રીને પોતાના અંતરની વાત કરતાં કહ્યું: 'બાપા! જીવનમાં અનેક વખત આપના આશીર્વાદ લીધા છે. અનેક વખત આપે મારું કામ પણ કર્યું છે. હવે મારાં લગ્ન પણ થઈ ગયાં છે. બધી રીતે સેટ છુ, પણ અંદરથી એવું લાગ્યા કરે છે કે કોઈ રસ રહ્યો નથી. સંસાર અસાર જેવું લાગ્યા કરે છે.'
	સ્વામીશ્રી એ યુવકને સાંત્વન આપતાં કહેઃ 'સંસારમાં પડ્યા તો હવે જવાબદારી નિભાવવાની જ છે. ધીરે રહીને સંસારને આગળ વધારવો. ધીરજ રાખવી. તારું મન મૂંઝાયા કરે તો તારા ઘરવાળા પણ મૂંઝાય ને પરિવાર પણ મૂંઝાય. એટલે સંસાર સારો ચાલે એ રીતે મન લગાડવું. બહાર ના રહેવું.' 
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-4:
                                             
                                            Worshipping God with a Cheerful Mind
                                        
                                        
                                            
	"… Therefore, a devotee of God should remain ever joyful and should worship God with a cheerful mind. Moreover, however adverse his circumstances may be, he should not allow even the slightest trace of depression to enter his heart."
	 
	[Loyã-4]