પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											યોગીચરિતમ્   - ૧૬૨
									
                                    
                                        
	જમતી વખતે માણેકલાલ શેઠને યાદ કરતાં કહે, 'કીર્તનો સારાં ગાયાં...' વાત વાતમાં ગાંધી જયંતી વિષે યોગીજી મહારાજ પૂછવા લાગ્યા, 'શું કરશે, દાન-પુણ્ય કરશે ?'
	'આપ કેમ બહુ સંભારો છો...' એક સેવકે પૂછ્યું.
	'શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કર્યાં'તાં ને એટલે.' એમ કહી ભગવાન અને મોટા પુરુષના યત્કિંચિત્ સંબંધનો મહિમા બતાવ્યો.
	- સાધુ ઈશ્વરચરણદાસ
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Panchãlã-1:
                                             
                                            Realising the Worldly Pleasures to be Insignificant
                                        
                                        
                                            
	"In this way, realising the intensity of the bliss of God, one who is intelligent realises all other pleasures related to vishays to be insignificant…"
	 
	[Panchãlã-1]