પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											યોગીચરિતમ્   - ૧૭૭
									
                                    
                                        
	બોરીવલીના હરિભક્ત શ્રી કેશવભાઈ યોગીજી મહારાજનું વત્તુ કરતા હતા. વત્તુ થઈ રહ્યા પછી સ્વામીશ્રી કહે : 'હાથ બહુ હળવો, વનમાળીભાઈ જેવો હળવો હાથ છે.'
	વાળંદે ખૂબ ભાવથી વત્તુ કર્યું હતું તેથી સ્વામીશ્રી બહુ રાજી થયા ને આશીર્વાદ આપ્યા.
	એટલામાં મધુ કહે : 'બાપા, અત્યારે તો વાળ કપાવ્યા પછી ટીપ (બોણી) આપવી પડે છે. સલામ ભરે તેના પૈસા આપવા પડે.'
	'જાઓ, અક્ષરધામ આપ્યું ! મોક્ષ આપ્યો !' સ્વામીશ્રીએ એકદમ હાથ ઊંચો કરી એકાએક આશીર્વાદ આપ્યા ને કહે : 'વ્યવહારે સુખી થાય ને મોક્ષ મળે એથી બીજું શું વધુ ?'
	વત્તુ કરાવતાં સ્વામીશ્રી કહે : 'આ બધા કૉલેજના છોકરા મુંડન કરાવે તો આને (વાળંદને) બહુ સારું (કમાણી બહુ થાય).'
	- સાધુ ઈશ્વરચરણદાસ
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-8:
                                             
                                            Good or Bad Nature
                                        
                                        
                                            
	Then Shriji Mahãrãj asked, "Some children have a mature nature like elder people, whereas some have an extremely fidgety nature. Is that nature due to company, or is it inherent within their jiva?"
	
	Shriji Mahãrãj answered, "For the most part, a good or bad nature is due to the company one keeps, but in some cases, it is due to past karmas."
	 
	[Loyã-8]