પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૮૪
ગોંડલ, તા. ૨૩-૫-'૬૧
આજે યોગીજી મહારાજે મને સૂચના કરતા પૂછ્યું, 'આજની વાત લખી ? રોજ વાત થાય તે લખી લેવી. કૃષ્ણજી અદા કથા કરતા, કેમ બેસતા, વગેરે હરગોવિંદભાઈએ લખ્યું, એમ બધી વાતચીત લખી લેવી...' કારણ સ્વામીશ્રી ઘણીવાર કહેતા કે મોટા પુરુષની સ્મૃતિ છે એ દુઃખની હરનારી અને શાંતિને કરનારી છે. .
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-26:
Perceiving Flaws in Others Hindrance Guaranteed
“Moreover, no matter how great he may be, if a person perceives flaws in others and virtues in himself, he will certainly encounter hindrances on the path of liberation…”
[Gadhadã II-26]