પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											'વ્યસન કાઢજે તો સુખી થઈશ.' 
									
                                    
                                        
	તા. ૨૫-૬-૨૦૦૫, રાજકોટ
	બપોરે ભોજન પછીની કેટલીક મુલાકાતો દરમ્યાન એક હતાશ યુવક સ્વામીશ્રી પાસે આવ્યો. સ્વામીશ્રી સમક્ષ કહે : 'કાનમાં સિસોટી વાગ્યા કરે છે. મારા મગજમાં ચાલતાં વિચારો કાન દ્વારા કોઈ શક્તિ જાણી જાય છે અને એ વિચારો ખેંચી લે છે. એને લીધે આ અવાજ મને આવ્યા કરે છે.'
	સ્વામીશ્રી એની માનસિક પરિસ્થિતિ જાણી ગયા. એટલે તરત જ સ્વામીશ્રી પોતાનો કાન બતાવતાં કહે : 'મનેય આવો અવાજ આવે છે. અવાજ તો કોઈ રોગ હોય તો આવે. કાનની ખામી છે. બાકી કોઈ કશોય અવાજ પકડતો નથી. એ બધા વહેમમાં પડતો નહીં ને 'સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...' ભજન કરજે.' બાજુ માં ઊભેલા એના મિત્રે કહ્યું : 'એને વ્યસન પણ છે.'
	'મઈ વ્યસનો પેઠા છે એનો આ અવાજ આવે છે. માટે એ કાઢજે તો સુખી થઈશ.'
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-36:
                                             
                                            Continuously Engaging in the Form of God due to Fear
                                        
                                        
                                            
	“… If extreme fear of birth, death, narak and the cycle of births and deaths exists in a person’s heart, he continuously engages his vrutti on the form of God due to fear.”
	 
	[Gadhadã II-36]