પ્રેરણા પરિમલ
મહિમા સમજવો...
(તા. ૧૫-૦૭-૨૦૦૮, બોચાસણ)
એક કિશોરનો પત્ર હતો. એમાં લખ્યું હતું કે મને એક કિશોરનો અવગુણ આવ્યો છે. આખો પત્ર વાંચીને તેનો જવાબ લખાવતાં સ્વામીશ્રી કહે, 'અવગુણ આવે છે તો તારે વિચાર કરવાનો કે અવગુણ લેવાથી ફાયદો થાય છે? જેનો અવગુણ આવે તેનો મહિમા સમજવાનો. જ્યારે અવગુણના વિચાર આવે ત્યારે શાંતિ રાખીને માળા ફેરવવી.'
Vachanamrut Gems
Panchãlã-1:
Realising the Worldly Pleasures to be Insignificant
"In this way, realising the intensity of the bliss of God, one who is intelligent realises all other pleasures related to vishays to be insignificant…"
[Panchãlã-1]