પ્રેરણા પરિમલ
કામ-ક્રોધ બધું નીકળી જશે...
(તા. ૨૬-૦૬-૨૦૦૮, સારંગપુર)
રાજકોટથી આવેલા કિશોરો આજે સ્વામીશ્રીના દર્શનાર્થે આવ્યા હતા. તેઓ રાજકોટ મંદિરની સફાઈની સેવામાં બારે માસ આવે છે. સ્વામીશ્રી આ સાંભળીને રાજી થયા અને કહ્યું: 'બરાબર સફાઈ કરજો તો અહીં (હૃદય ઉપર હાથ મૂકીને) સફાઈ થઈ જશે કામ-ક્રોધ બધું નીકળી જશે અને શાંતિ મળશે.'
Vachanamrut Gems
Gadhadã II-55:
I do nothing for my own personal enjoyment
“… In fact, all of My activities are for the sake of the devotees of God; there is not a single activity which I perform for My own personal enjoyment.”
[Gadhadã II-55]