પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											દિગંતમાં ડંકા - ૨૨
									
                                    
                                        
	નૈરોબી, તા. ૧૯-૨-'૭૦ કિસુમુ
	નૈરોબીથી કિસુમુ પ્લેનમાં આવ્યા. કિસુમુ ઍરપોર્ટ ઉપર યોગીજી મહારાજની થૂકદાની, સરતચૂકથી પ્લેનમાંથી ઉતારવાની રહી ગઈ. ઉતારે આવ્યા ત્યારે ખબર પડી. પછી તપાસ કરાવી પણ મળી નહિ. થૂકદાની દેશમાંથી સાથે લાવ્યા હતા. આ દેશમાં એવી થૂકદાની મળે નહિ. એટલે એનો ખરખરો કરતા સ્વામીશ્રી કહે,
	'આપણું પવાલું (થૂકદાની) પ્લેનમાંથી કોઈ લઈ ગયો. જે લઈ ગયો તેનું સારું થશે.'
	દરેકનું સારું ઇચ્છનાર સ્વામીશ્રીની યાદીમાંથી, એમનું પવાલું લઈ જનાર પણ બાકાત રહી શક્યો નહિ !
	 
	- સાધુ ઈશ્વરચરણદાસ
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã I-62:
                                             
                                            A Devotee of God
                                        
                                        
                                            
	"Bearing this in mind, a devotee of God should strive to cultivate humility and should never insult anyone. Why? Because God also dwells in the hearts of the meek. Thus, He will make anyone who insults the meek suffer. Realising this, one should not pain even the smallest of beings…"
	 
	[Gadhadã I-62]