પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-3-2010, સારંગપુર
સ્વામીશ્રી સવારે સ્મૃતિમંદિર તરફ જઈ રહ્યા હતા. એ દરમ્યાન એક હરિભક્તને જોતાં જ સ્વામીશ્રીએ તેઓને સામેથી જ કહ્યું હતું કે ‘મુલાકાત વખતે આવી જજો.’ તેઓ અત્યારે અહીં આવ્યા ત્યારે તેઓના દીકરા સાથેના અબોલાના સંદર્ભમાં સ્વામીશ્રીએ તેઓને સઘળી વિગત પૂછી અને માર્ગદર્શન આપ્યું.
Vachanamrut Gems
Gadhadã II-13:
Outcome of Deficiency in Understanding God
"… However, if any deficiency remains in understanding God, then one's flaw will never be eradicated. Therefore, one should attempt to understand this principle by any means within this lifetime."
[Gadhadã II-13]