પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-5-2010, અમદાવાદ
ધોળકાથી એક હરિભક્ત દર્શને આવ્યા હતા. ધોળકાની બાજુના ગામમાં રહેતા આ હરિભક્ત અને એમનાં પત્ની - પોતાનો બે-ત્રણ વર્ષનો દીકરો મોટો થઈ ભણી-ગણીને સાધુ થાય - એના માટે પદયાત્રા કરીને દર મહિનાની પૂનમ ધોળકા મંદિરે ભરે છે. સ્વામીશ્રી એ હરિભક્તની શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થયા.
Vachanamrut Gems
Vartãl-14:
One who Maligns the Satpurush
“…So, one who maligns the Satpurush is a worse sinner than one who has committed the five grave sins…”
[Vartãl-14]