Sarangpur Mandir Shatabdi Mahotsav (1916 – 2016)
Date:  13 May 2016, Friday
Time:  7:00pm to 10:00pm
Venue:  Sarangpur, Gujarat
Live Webcast:  live.BAPS.org
   

સારંગપુર મંદિર શતાબ્દી મહોત્સવ (૧૯૧૬ – ૨૦૧૬)

તીર્થધામ સારંગપુરમાં BAPS સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ભવ્ય ગગનચુંબી મંદિરનું નિર્માણ કર્યું, તેને સો વર્ષ
પૂર્ણ થઈ રહ્યા છે.
સારંગપુર મંદિરના શતાબ્દી મહોત્સવ તા. ૧૩ મે, ૨૦૧૬ના રોજ સાંજે ૭ થી ૧૦ દરમ્યાન ભક્તિભાવપૂર્વક ગુરુહરિ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં ઊજવાશે. આ પ્રસંગનું જીવંત પ્રસારણ ઉપરોક્ત સમયે
live.BAPS.org પરથી આપ ઘરે બેઠાં
વેબકાસ્ટિંગ દ્વારા માણી શકશો.

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS