પ્રતિવર્ષ અષાઢ સુદ બીજના દિવસે આ ઉત્સવ ભારતમાં ધામધૂમથી ઉજવાય છે. ઓડિશાના જગન્નાથપુરીમાં લાખો ભક્તો આ રથયાત્રાનાં દર્શન કરવા આવે છે અને ગુજરાતમાં અમદાવાદમાં પણ આ જ પરંપરા પ્રમાણે ભવ્ય નગરયાત્રા નીકળે છે.
The adornment of the murti of Bhagwan Swaminarayan / Shri Harikrishna Maharaj with sandalwood paste ("chandan na wagha") is an annual feature in Swaminarayan mandirs, during the month of Vaishakh.