Kalawad Road
Rajkot, Gujarat 360001
See all posts
Nasha Mukta Yuva for Viksit Bharat assemblies at BAPS Mandir across India.
પ્રતિવર્ષ અષાઢ સુદ બીજના દિવસે આ ઉત્સવ ભારતમાં ધામધૂમથી ઉજવાય છે. ઓડિશાના જગન્નાથપુરીમાં લાખો ભક્તો આ રથયાત્રાનાં દર્શન કરવા આવે છે અને ગુજરાતમાં અમદાવાદમાં પણ આ જ પરંપરા પ્રમાણે ભવ્ય નગરયાત્રા નીકળે છે.