BAPS Shri Swaminarayan Mandir Junagadh

Pramukhswami Marg, Aksharvadi

Junagadh, Gujarat 362001

Learn
Explore
Visit
Inspiration
Connect
Give

Loading

Loading

BAPS LogoBAPS Logo
Contact

Junagadh

Pramukhswami Marg, Aksharvadi

Junagadh, Gujarat 362001

+91 99989 93299

+91 70163 30801

About
TermsPrivacy Policy
Connect

© 1999-2026 BAPS Swaminarayan Sanstha

RATHYATRA CELEBRATION 2026

Thursday, July 16, 2026
View Gallery19

Loading

Sample hero image background

RATHYAYRA 2026

Recent News

See All
BAPS Youths Join Government of India’s ‘Nasha Mukt Yuva for Viksit Bharat’ Pledge Campaign
BAPS Youths Join Government of India’s ‘Nasha Mukt Yuva for Viksit Bharat’ Pledge Campaign →

Nasha Mukta Yuva for Viksit Bharat assemblies at BAPS Mandir across India.

Sunday, August 2, 2026
RATHYATRA CELEBRATION 2026
RATHYATRA CELEBRATION 2026 →

તા. 16 જુલાઈ 2026ના રોજ રથયાત્રા મહોત્સવ ભક્તિભાવ, આધ્યાત્મિકતા અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. ભવ્ય રીતે શણગારેલા રથમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ, ગુરુ પરંપરા તથા ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીની પવિત્ર મૂર્તિઓ પધરાવવામાં આવી હતી. વિદ્યામંદિરના પ્રાંગણમાંથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો, જે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી રહ્યો હતો. પૂજ્ય સંતો દ્વારા ઠાકોરજીનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું તેમજ થાળ અને આરતી દ્વારા ભક્તિ અર્ઘ્ય અર્પણ કરવામાં આવ્યું. ધૂન અને ભજનોના ગુંજન વચ્ચે રથયાત્રાની શોભા અદભુત બની હતી. ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓને ભગવાનના રથના સમીપ દર્શનનો લાભ પ્રાપ્ત થયો. સાંજના સમયે ધોરણ 10 થી 12 ના વિદ્યાર્થીઓ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, જૂનાગઢ ખાતે યોજાયેલા રથયાત્રા મહોત્સવમાં જોડાયા. ભવ્ય શોભાયાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના સંગીત બેન્ડના મધુર સ્વરોથી સમગ્ર વાતાવરણને વધુ ઉત્સાહમય અને ભક્તિમય બનાવ્યું. ધૂન અને ભજનોના ગુંજન વચ્ચે શોભાયાત્રાની દિવ્યતા સૌના હૃદયને સ્પર્શી ગઈ. મહોત્સવના આધ્યાત્મિક મહિમાને વધુ ગાઢ બનાવવા માટે પૂજ્ય કોઠારી સ્વામીએ ભક્તિ, આધ્યાત્મિકતા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વિષે પ્રેરણાદાયી પ્રવચન આપેલું. તમામ વિદ્યાર્થીઓને ભગવાનના રથના સમીપ દર્શનનો લાભ મળ્યો અને આ દિવ્ય પ્રસંગની અમૂલ્ય સ્મૃતિઓ પોતાના હૃદયમાં સંચિત કરી.

Thursday, July 16, 2026
Chandan Adornments of Murtis 2026
Chandan Adornments of Murtis 2026 →

The adornment of the murti of Bhagwan Swaminarayan / Shri Harikrishna Maharaj with sandalwood paste ("chandan na wagha") is an annual feature in Swaminarayan mandirs, during the month of Vaishakh.

Monday, May 4, 2026