કોલેજમાં અભ્યાસ કરતાં અને BAPS સ્વામિનારાયણ છાત્રાલય, વિદ્યાનગરમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓએ માટે આ Primary Online Application Form ભરવાનું રહેશે, જેના આધારે વિદ્યાર્થીને ઈમેલ / WhatsApp દ્વારા આગળની કાર્યવાહીની માહિતી આપવામાં આવશે.
વિશેષ નોંધ : આ form ફક્ત અને ફક્ત English માં જ ભરવાનું રહેશે.
વધુ માહિતી માટે : +91 999 899 0230 ઉપર 9:00 થી 6:00 દરમિયાન સંપર્ક કરવો.
ટેલીફોન નં. (કોડ સાથે)